- આમ આદમી પાર્ટીની ગાંધીનગર જિલ્લામાં પ્રચાર માટે રણનીતિ તૈયાર
- પક્ષ સેકટર દીઠ પ્રતિનીધી નિમશે જેની નીચે બીજા ૧૦ પ્રતિનિધિ કામ કરશે
રાજકીય દ્રષ્ટ્રિએ ગણતરીમાં લેવાતી આપ પાર્ટીનાં દિલ્હીમાં વિજય બાદ રાજકિય પક્ષો તથા નાગરીકોનું ધ્યાન ખેચવામાં આપ પાટી સફળ રહી છે. ત્યારે ગાંધીનગર 'આપ’ દ્વારા પણ શહેરમાં પ્રચાર માટે માળખુ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે અંતર્ગત આપનાં કાર્યકરો ડોર ટુ ડોર લોકોને મળીને પ્રચાર કરશે.
ગાંધીનગરમાં 'આપ’ની કાર્યાલયની સ્થાપનાને ગણતરીનાં દિવસો થયા છે તેમ છતા લોકોની ઉત્સુકતાને પારખી લઇને આમ આદમી પાર્ટી ગાંધીનગરનાં કાર્યકરો દ્વારા પણ પ્રચારની નીતિ તૈયાર કરી દેવામાં આવી છે. શહેરમાં કોઇ પણ જાતની જોર શોરની જાહેરાતો વિના રવિવારે 'સ્નેહ મિલન’નાં નામે સેકટર ૧૩માં 'આપ’ની એક બેઠક મળી ગઇ. જેમાં આગામી દિવસોમાં શહેરમાં કઇ રીતે પ્રચાર કરવો તે અંગેની રણનિતી તૈયાર કરાઇ હતી.
- પક્ષ સેકટર દીઠ પ્રતિનીધી નિમશે જેની નીચે બીજા ૧૦ પ્રતિનિધિ કામ કરશે
રાજકીય દ્રષ્ટ્રિએ ગણતરીમાં લેવાતી આપ પાર્ટીનાં દિલ્હીમાં વિજય બાદ રાજકિય પક્ષો તથા નાગરીકોનું ધ્યાન ખેચવામાં આપ પાટી સફળ રહી છે. ત્યારે ગાંધીનગર 'આપ’ દ્વારા પણ શહેરમાં પ્રચાર માટે માળખુ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે અંતર્ગત આપનાં કાર્યકરો ડોર ટુ ડોર લોકોને મળીને પ્રચાર કરશે.
ગાંધીનગરમાં 'આપ’ની કાર્યાલયની સ્થાપનાને ગણતરીનાં દિવસો થયા છે તેમ છતા લોકોની ઉત્સુકતાને પારખી લઇને આમ આદમી પાર્ટી ગાંધીનગરનાં કાર્યકરો દ્વારા પણ પ્રચારની નીતિ તૈયાર કરી દેવામાં આવી છે. શહેરમાં કોઇ પણ જાતની જોર શોરની જાહેરાતો વિના રવિવારે 'સ્નેહ મિલન’નાં નામે સેકટર ૧૩માં 'આપ’ની એક બેઠક મળી ગઇ. જેમાં આગામી દિવસોમાં શહેરમાં કઇ રીતે પ્રચાર કરવો તે અંગેની રણનિતી તૈયાર કરાઇ હતી.

No comments:
Post a Comment